ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
28 ઑગસ્ટ, 1896 - 9 માર્ચ, 1947
લેખક, કવિ, પત્રકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક
જેમને ગુજરાતે પ્રેમથી 'રાષ્ટ્રીય શાયર' કહી બિરદાવેલા.
એમના જીવન અને સાહિત્ય વિશે માહિતી આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે.
આ ઉપરાંત મેઘાણીને અન્યત્ર વેબ પર જુઓ :